કાંટો થી ભરેલો પાલવ,
કોઈનો હોતો નથી....
અને
ફૂલો થી ભરેલી રાહ ,
જિંદગી ની હોતી નથી...
આંસું વગર ના નયનો,
કોઈનાં હોતા નથી...
અને
ઉદાસી વગર નું
હાસ્ય કોઈનું હોતુ નથી...
વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે..
છતા પણ
સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...
નીતા કોટેચા...
No comments:
Post a Comment