પથ્થર, પ્રભુ બની શકે છે
અને માણસ, પથ્થર બની શકે છે
કેટલાં પણ હો ગાઢ સંબંધ
પણ
માણસ, સંબંધ ભૂલી શકે છે..
આ જગત અને જગતનાં લોકો ને,
આવાં કેમ બનાવ્યા તે હે પ્રભુ
કે એ, અમને તો શું, પણ તને પણ ધોખો આપી શકે છે.
નીતા કોટેચા
No comments:
Post a Comment