મન વગર,
મગજ વગર,
માણસો વગર,
મતલબ વગર
મથામણ વગર,
મથાળા વગર,
મનોરંજન વગર,
મનોવિકાર વગર્,
મહેફિલ વગર્,
અને ખાસ તો
મોબાઈલ વગર
મારે એક દિવસ જીવવુ છે.
શું આ ઈછ્છા પુરી થાશે?
કે પછી મારી જિંદગી ની ઇછ્છા
મ્રુત્યુ પછી જ પુરી થાશે.
નીતા કોટેચા
નીતા કોટેચા
No comments:
Post a Comment