આમ ને આમ જિંદગી પુરી થઈ જાશે,
કેટકેટલી વાતો મનમાં જ દબાઈ જાશે।
કરીશ જો વાત પોતા સાથે તો
મૌત જલ્દી આવીને ઉભુ રહેશે,
અને કહીશ જો કોઇક ને તો
મન દર્દ વગર જ મરી જશે.
નીતા કોટેચા
કેટકેટલી વાતો મનમાં જ દબાઈ જાશે।
કરીશ જો વાત પોતા સાથે તો
મૌત જલ્દી આવીને ઉભુ રહેશે,
અને કહીશ જો કોઇક ને તો
મન દર્દ વગર જ મરી જશે.
નીતા કોટેચા
No comments:
Post a Comment